તેરાપંથ ધર્મસંઘ ના 11 મા આચાર્ય શ્રી મહાશ્રમણ જી ને સુરત ની ધરા ઉપર 1111 થી વધુ વર્ષીતપ ના પારણાં…

વર્ષીતપ: પ્રથમ તીર્થંકર ઋષભદેવે શરૂ કરેલું વ્રત જૈન ધર્મ માં પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિકોટિ સાગરોપમ અગાઉ…

સેવા ફાઉન્ડેશન સંચાલિત સેવા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું 23મી એપ્રિલે લોકાર્પણ

સુરત: સેવા ફાઉન્ડેશન સ્થાપના સમયથી જ વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ આયોજન અને સંચાલન કરી રહ્યું છે. જે અંતર્ગત દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે બીઆરસી…

જી. ડી. ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે શ્રી મનિન્દરસિંહ બીટ્ટા એ વિદ્યાર્થીઓ ને આપ્યું…

સુરત: વેસુ સ્થિત જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.…

એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણીએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

- સુરતના છ સહિત કુલ આઠ જણા જોડાયા હતા સફરમાં - લૂકલા થી ટ્રેકિંગ શરૂ કરી નવમા દિવસે 5364 મીટરચડાઈ કરી 84 KM અંતર પૂર્ણ કરી સાહસનો પરિચય…

મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલ…

સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર અભિનીત આ ફિલ્મનું અનોખી રીતે પ્રમોશન દ્વારા આજથી શુભારંભ કરાયો છે. મલ્હારે આજે અમદાવાદના ખાડિયા…

સાચું ભાર વગરનું ભણતર આપતી એકમાત્ર શાળા શ્રી નાલંદા ગુરુકુળને 25 વર્ષ પૂર્ણ

સુરત: આપના બાળક સાથે શાળામાં દફ્તર, નાસ્તો કે વોટરબેગ મોકલશો નહીં. તમે બાળકને ટ્યૂશને મોકલશો નહીં. તમારે પણ ઘરે ભણાવવાનું નથી.શાળામાંથી કોઇ…

પારિવારિક કોમેડી દર્શાવતી ફિલ્મ છે “21 દિવસ”

તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ "21 દિવસ" એ પારિવારિક કોમેડી દર્શાવતી ફિલ્મ છે જેમાં સૌથી વધારે તેનું પ્રેઝેન્ટેશન મેટર કરે છે. ફિલ્મની સ્ટોરી…

ગ્લાન્સ 200 મિલિયનથી વધુ લોક સ્ક્રીન પર ક્રિકેટિંગ ફીવર લાવ્યું; ટી20 ફેન ફેસ્ટ લોન્ચ કર્યો

• ભારતમાં 200 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથે ગ્લાન્સ ટી20 ફેન ફેસ્ટને દેશના સૌથી મોટા ક્રિકેટ ઉત્સવમાંના એક તરીકે બનાવવા માટે તૈયાર છે •…

અજય’સ એ નવસારીમાં અત્યાધુનિક ફૂડ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

સુરત: દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આહાર વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાના મીશન સાથે અજય'સના ઝડપી વૃદ્ધિ સાધતા અને વિશ્વસનીય ક્વિક સર્વિસ…

ગ્રોથ સર્કલ સાથે આવકના વૈકલ્પિક અને મજબૂત સ્રોતોની રચના કરો

સુરતઃ આપણે ખૂબજ અનિશ્ચિત માહોલમાં જીવી રહ્યાં છીએ. માત્ર ત્રણ વર્ષ પહેલાં કોવિડ-19 મહામારીને પરિણામે અર્થતંત્રને જબરદસ્ત ફટકો પડ્યો હતો.…