Browsing Category

ધર્મ દર્શન

સુરતમાં સાઈરામ યુવક મંડળ દ્વારા ૨૯મા વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન:…

સુરત: સુરતના અલથાણ ભટાર રોડ પર શાકભાજી માર્કેટ પાસે કમ્યુનિટી હોલ ખાતે સાઈરામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ૧૪…

દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ સાથે ઉજવાયો ભવ્ય શિવભક્તિ મહોત્સવ

ખરચ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસના અંતિમ દિવસે સવા લાખ એટલે કે ૧,૨૫,૦૦૦ પાર્થેશ્વર શિવલિંગ સાથે ભવ્ય…

ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્…

અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું…

દત્તાશ્રય આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ભવ્ય ભક્તિભાવ સાથે ઉજવાયો

 કોસંબા: દત્તાશ્રય આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો.…

લંડનના હાઉસ ઓફ લોર્ડ્સમાં આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાને…

દત્તાશ્રય આશ્રમ છેલ્લા ૧૧ વર્ષથી સનાતન ધર્મ, વૈદિક સંસ્કૃતિ અને માનવસેવાને સમર્પિત એક પ્રેરણાદાયી આધ્યાત્મિક…

સુરતના ભેદવાડ વિસ્તારમાં ‘શિવ-ભીમ મહોત્સવ’ અને નવનિર્વાચિત નગરસેવકોનો સન્માન…

સુરત : સુરતના ભેદવાડ, પાંડેસરા વિસ્તારમાં ગઇકાલે ‘શિવ-ભીમ મહોત્સવ’નું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં…

ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો…

ભરૂચ: શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું,…

સુરતમાં ગુંજ્યો નવકાર મહામંત્રનો મહાજાપ: કેન્દ્રીય મંત્રી અમિત શાહના વર્ચ્યુઅલી…

સુરત : વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપતા વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે સુરતમાં ગુરુવારે…

ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય હોલી મિલન સમારોહનું આયોજન

તારીખ 15 માર્ચ 2026 રવિવારના રોજ વીર શહીદ મંગલ પાંડે હોલમાં ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત હોલી મિલન સમારોહ…

સુરતમાં યોગદા સત્સંગ સોસાયટીનો ક્રિયાયોગ કાર્યક્રમ સંપન્ન, પાંચ આધ્યાત્મિક…

સુરતઃ પરમહંસ યોગાનંદજીએ સ્થાપેલી યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાના સુરત દ્વારા આજરોજ ઇચ્છાનાથ–ડુમસ રોડ સ્થિત સરદાર…

ગણેશોત્સવની ભવ્યતા, અગાધ આસ્થા અને સેવાનો અનોખો સંગમ એટલે સાંઈરામ યુવક મંડળ દ્વારા…

ગણપતિના કાનમાં કહેવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની ભક્તોની આસ્થા, દર વર્ષે 50-80 શ્રદ્ધાળુઓ મંગલમૂર્તિ મૂકી જાય છે

સુરતમાં 16મી જાન્યુઆરીથી આંતરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં…

ડિંડોલી - પલસાણા રોડ પર ખરવાસા વેદાંત સીટી ખાતે આયોજિત ભવ્ય શિવ મહાપુરાણ કથામાં રોજ 10 લાખ થી વધુ ભકતો લેશે કથા…

સુરતમાં ઐતિહાસિક શ્રી શિવ મહાપુરાણ કથા માટે તડામાર તૈયારી, હજારો સેવકો સ્વયંભૂ…

સુરત.   શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી સુપ્રસિદ્ધ…

ભક્તિમાં નૃત્ય: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રી ઉત્સવ

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે ગુરુવાર, 10મી ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના રંગીન તહેવારને ખૂબ ઉત્સાહથી ઉજવ્યો.…