હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા રાજનીતિમાં રાષ્ટ્ર નીતિ વિષય પર યોજાયું વક્તવ્ય
સુરત: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દસ લાખ યુવાઓને રોજગાર આપવાની ગેરંટી પર ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા એ જબરદસ્ત પ્રહાર કર્યા હતા. કેજરીવાલની આ ગેરંટી ને ગુજરાતના યુવાનો સાથે બોલાઈ રહેલી સફેદ ઝૂઠ ગણાવ્યું હતું. હિન્દુ ઇકોસિસ્ટમ અને ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે રાજનીતિ મે રાષ્ટ્રનીતિ વિષય પર […]
Continue Reading