મંત્રા માં બી આઈ એસ નો ‘માનક મંથન’ કાર્યક્રમ
				આજે મંત્રા ખાતે બીઆઈએસ નો માનક મંથન કાર્યક્રમ યોજાઈ ગયો. જીઓ ટેક્સટાઇલ્સ ને લગતા ક્યુસીઓ જે ઓક્ટોબર મહિનાથી અમલમાં આવનાર છે તેની જાણકારી…			
				OPPO A38 અને OPPO A78 5G – ગુજરાતમાં સૌથી વધુ વેચાતા અને પસંદગીના સ્માર્ટફોન
				OPPO A38 ગુજરાતમાં સૌથી વધુ વેચાતો સેગમેન્ટ સ્માર્ટફોન બની ગયો છે. તેના સુપર અનબ્રેકેબલ ડિસ્પ્લે અને અન્ય ફીચર્સ સાથે, OPPO A38 રાતોરાત ટોક…			
				ઇન્ટરનેશનલ શેફ ડેને લઈ શરૂ થયેલી ઇન્ડિયાઝ શેફ રાઇડ સુરત પહોંચી
				સુરત. 20 ઓક્ટોમ્બરનો દિવસ વિશ્વ ભરમાં ઇન્ટરનેશનલ શેફ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આ વખતની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવવા માટેની તૈયારીઓ શેફ…			
				પનઘટ તેના ભવ્ય સ્ટોર ઓપનિંગ સાથે સુરતમાં તેનો સમૃદ્ધ વારસો અને ઉત્કૃષ્ટ ફેશન લાવે છે
				પનઘટનો સુરત સ્ટોર: ભારતીય એથનિક લાલિત્ય ધરાવતો 18,000 ચો. ફૂટમાં પથરાયેલો ભવ્ય સ્ટોર
સુરત (ગુજરાત) , 18 સપ્ટેમ્બર: ઉત્કૃષ્ટ ભારતીય એથનિક…			
				પનઘટ તેના ભવ્ય સ્ટોર ઓપનિંગ સાથે સુરતમાં તેનો સમૃદ્ધ વારસો અને ઉત્કૃષ્ટ ફેશન લાવે છે
				પનઘટનો સુરત સ્ટોર: ભારતીય એથનિક લાલિત્ય ધરાવતો 18,000 ચો. ફૂટમાં પથરાયેલો ભવ્ય સ્ટોર
સુરત (ગુજરાત) , 18 સપ્ટેમ્બર: ઉત્કૃષ્ટ ભારતીય એથનિક…			
				વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર સુમીરો ડેન્ટલ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્ય તપાસ કેમ્પ યોજાયો
				સુરત. દેશના લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરના રોજ 73મો જન્મ દિવસ છે અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી સાથે જ વિભિન્ન…			
				સુરત વિસ્કોસ વીવર્સ એસો.ને વીવર્સના ફંસાયેલા ૬ કરોડ રૂપિયાથી વધુની રિકવરી કરવામાં મેળવી સફળતા
				સુરત: સિલ્ક સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગના હિતમાં કામ કરતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાંથી એક સંસ્થા એટલે સુરત વિસ્કોસ…			
				પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને બેક સ્ટેજ બોય એન્ટરટેઇનમેન્ટ લઈને આવી રહ્યું છે એક પ્રણય સભર ફિલ્મ…
				ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે ઘણી આગળ વધી છે અને વિવિધ વિષયો પર ફિલ્મ બની રહી છે, દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. આવી જ એક ફિલ્મ "કહી દે…			
				વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રેકોર્ડ બ્રેક રકતદાન
				અમદાવાદઃ લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ…			
				સુપ્રસિદ્ધ વક્તા અંકિત દેસાઈનું મુંબઈની નાણાવાટી હોસ્પિટલમાં વક્તવ્ય યોજાયું
				પર્યુષણ વ્યાખ્યાયાનમાળા અંતર્ગત મુંબઈની જાણીતી નાણાવટી હોસ્પિટલમાં મંગળાર તારીખ ૧૨ સપ્ટેમ્બરે લેખક અને વક્તા અંકિત દેસાઈનું વક્તવ્ય યોજાયું…			
				