ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુડમાં સેમિનાર યોજાયો

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિરલ દેસાઈ દ્વારા પલસાણાની ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટમાં ‘સત્યાગ્રહ…

“મહેંદી સાથે શ્રી યંત્ર બનાવતા ચૈત્ર નવરાત્રી પર્વની અનોખી રીતે દિવ્ય ઉજવણી”

ચૈત્રી નવરાત્રી એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને હિન્દુ નવા વર્ષની ઉજવણીનો તહેવાર પણ છે, દરેક ભારતીય પોતાની ધાર્મિક ભાવના અને સંસ્કૃતિ સાથે…

સુરતના જાણીતા ડેન્ટીસ્ટ ડૉ.હેતલ તમાકુવાલાએ મલેશિયા ખાતે યોજાયેલ ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન સફળતા પૂર્વક…

ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોનમાં 16 કલાકમાં 3.8 કિમી દરિયામાં સ્વિમિંગ, 180 કિમી સાયકલિંગ અને 42 કિમી રનીંગનો ટાસ્ક પૂરો કરવાનો હતો ત્યારે ડૉ…

હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઘંટીયાળા બાલાજી મંડળ, સુરત દ્વારા ભવ્ય જન્મ જયંતિનું આયોજન

ચહેરો હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઘંટીયાલ બાલાજી મંડળ સુરત વતી 9 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા સુરત ટી -20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું- સીઝન -2 નું આયોજન

જાણીતા ઉદ્યોગ ગૃહોએ ખરીદેલી દસ ટીમો વચ્ચે ખેલાશે ક્રિકેટનો મુકબલો ચેમ્પિયન બનનારી ટીમને મળશે 4 લાખ રૂપિયાનું કેશ પ્રાઇઝ અને હીરા જડિત…

આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમાં 14 વર્ષની ભાવિકા માહેશ્વરીના સંશોધન પેપરને મળ્યો પુરસ્કાર

સુરત: રામનવમી પર્વ પર વધુ એક દીકરીએ સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભોપાલમાં આયોજિત ત્રણ દિવસીય પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ અધિવેશનમાં…

સિલ્ક ઇન્ડિયા એક્સપોમાં સમર કલેક્શને જમાવ્યું લોકોમાં આકર્ષણ

સિટીલાઈટ મહારાજા અગ્રસેન ભવન ખાતે 2 એપ્રિલ સુધી ચાલનાર એક્સ્પોમાં વિવિધ રાજ્યોની ખાસ વિશેષતાઓ ભરેલી, વિખ્યાત વણકરો દ્વારા તૈયાર કરાયેલી…

અણુવ્રત યાત્રા: આચાર્ય શ્રી મહાશ્રમણજી 21 એપ્રિલે સુરતમાં પદાર્પણ કરશે.

આજે અમદાવાદ માં થયું સુરત દ્વારા દાયિત્વ સ્વીકરણ, સુરત થી 2100 થી વધારે શ્રદ્ધાળુઓ પહોંચ્યા 23 એપ્રિલે સુરત માં અક્ષય તૃતીયા અવસર પર થશે…

BNI દ્વારા અમોર ખાતે ભારત સ્ટાર્ટઅપ સેશન બાદ સરસાણા ખાતે ધી સુરત બિઝ ફેસ્ટનું બે દિવસીય એક્ઝીબીશન…

10 હજારથી વધુ વ્યવસાય માલિકો, 500 થી વધુ બિઝનેસ એન્ટિટી, 45 થી વધુ સ્પીકર, 130 થી વધુ અગ્રણી પ્રદર્શકો, 200થી વધુ સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને 40…