નારાયણા સુરતના વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનના પ્રથમ તબક્કામાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું

જેઇઇ મેઇન્સ 2023 જાન્યુઆરી સેશન 1ના પરિણામે ગઇકાલે રાત્રે 11.30 કલાકે એનટીએ જાહેર કરાયા હતાં. સુરતની નારાયણા આઇઆઇટી/જેઇઇ નીટ એન્ડ

ગજેરા ગ્લોબલ શાળામાં સુસા આર્ટ ફિયેસ્ટાની ભવ્ય ઉજવણી થઈ

ગજેરા ગ્લોબલ શાળામાં તારીખ ૨૦-૨૧ જાન્યુઆરીએ સુરત અનએડેડ સ્કૂલ એસોસિયેશન દ્વારા આર્ટ ફિયેસ્ટાનું ભવ્ય આયોજન થયું હતું. જેમાં સુરતની લગભગ ૨૦

જીએએસએફસી યુનિવર્સિટી દ્વારા ચોથો દિક્ષાંત સમારોહ યોજાયો

૩૯૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત વડોદરા, તા.૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ સોમવાર:- (વિ.સં.૨૦૭૯ મહા વદ ૧) GSFC યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ 5મી

૯મી નેશનલ આઇસ સ્ટોક ચેમ્પિયનશિપમા ડાંગ જિલ્લાના યુવાને સિલ્વર મેડલ મેળવ્યો

કાશ્મીરના ગુલમગૅ ખાતે યોજાયેલ રમતમા પૃથ્વી ભોયે એ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 6: તા.2 ફેબ્રુઆરી થી 4

COLORSના રોમેન્ટિક કાલ્પનિક ડ્રામા ‘તેરે ઇશ્ક મે ઘાયલ’માં પ્રતિબંધિત પ્રેમનું નસીબ શોધો

ભારતીય ટેલિવીઝન પર કાલ્પનિક કથા શૈલીમાં અગ્રણી એવી, COLORS 'તેરે ઇશ્ક મે ઘાયલ' શિર્ષક વાળી પ્રતિબંધિત પ્રેમની ઝકડી રાખતી નવી વાર્તા લાવા

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એસઆરપી ગ્રુપ-૧૮ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ

ડીજીપી કપ આર્ચરી ટુર્નામેન્ટ - ૨૦૨૨-૨૩ ને ખુલ્લી મૂકતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ રેન્જ તેમજ

તા.૧૧મી ફેબ્રુ.એ સુરતમાં યોજાનાર લોકઅદાલતનો શહેર-જિલ્લાના નાગરિકોને મહતમ લાભ લેવા અનુરોધ

સુરતઃશુક્રવારઃ રાષ્ટ્રીય કાનુની સેવા સતામંડળ, (નાલ્સા)ના નિર્દેશ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સતામંડળ, ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં
“જિલ્લા ટીબી ફોરમ કમિટી” ની બેઠક યોજાઈ

ટીબી સામેની લડાઈને જનઆંદોલનમાં પરિવર્તિત કરવા માટે જનપ્રતિનિધિશ્રીઓને ઝુંબેશમાંજોડાવા આહ્વાન કરતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા

સામાજિક કાર્યો સાથે બાળકોને જોડાવા માટે ‘અમદાવાદી ગર્લ’ વિશ્રુતિ શાહે લૉન્ચ કરી અનોખી વેબસાઇટ

• http://www.ripplechangers.com/ નામક વેબસાઇટને લૉન્ચ કરવામાં આવી• ધો.૫થી ૧૦ સુધીના વિવિધ સ્કૂલ્સ પ્રોજ્ક્ટ માટેનું અલાયદું સેક્શન

કુટુંબને કંપની નહીં પણ કંપનીને કુટુંબ બનાવો”તેમાં માનનાર શ્રી ગોવિંદકાકાનું 2022 હુરુન મોસ્ટ…

સુરત: વિશ્વ વિખ્યાત ડાયમંડ ઉદ્યોગપતિ અને માનવતાવાદી શ્રી ગોવિંદ ધોળકિયા ઉત્સાહિત થઈને ગૌરવ સાથે કહે છે. “કુટુંબને કંપની નહીં પણ કંપનીને