દેવોના એન્જિનિયર : (વિશ્વકર્મા જયંતિ)
વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મેણ નમ:
વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મ સ્વરુપિણીયેનવ સ્વર્ગ ધર્મચ પ્રાપ્યતે માત્ર જંતુભિ: ભગવાન શ્રી વિશ્વકર્માની મહાવિદ્યાને પ્રભુનું જ સ્વરૂપ માનવામાં આવે છે જેનાથી મનુષ્ય પોતાના ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન વિશ્વકર્માજીના અતિ પાવન અને ગુપ્તજ્ઞાનને જાણવાની સૌને ઈચ્છા છે. વિશ્વકર્મોપનિષદ જે પ્રભુનું જ સ્વરૂપ છે તેનું જ્ઞાન અને સ્મરણ કરવું સર્વઈચ્છા પૂર્તિનું સાધન છે. આદિકાળમાં […]
Continue Reading