મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં  ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના…

હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

સુરત: ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવનાર પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના પ્રણેતા સ્વ.એમ.એસ. સ્વામીનાથનને આજરોજ…

હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

Srk પરિવારના મોભી ગોવિંદ ધોળકિયાએ સંતોકબા માનવ રત્ન એવોર્ડ સમયે સ્વામીનાથન સાથે પસાર કરેલા સમયની યાદો વાગોળી સુરત: ઘઉં અને ચોખાના…

તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત સ્મરણોત્સવનું આયોજનને ભવ્ય પ્રતિસાદ

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માર્ગદર્શન હેઠળ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી રક્તદાન અમૃત સ્મરણોત્સવનું આયોજન ભારત સરકાર દ્વારા ઉજવાઈ…

બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી Magics પ્રેઝેંટ માય મોમ, માય સુપરસ્ટાર…

ત્રણ દિવસીય ઇન્ટર સ્કૂલ મોમ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે સુરત: સુરત સહિત ગુજરાતની નામાંકીત સ્પોર્ટ્સ લીગ તરીકે સ્થાન પામનાર…

ફ્રી ડેન્ટલ હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરાયું

કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર તથા મા કમલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શહેરના યુવા વર્ગ દ્વારા બાળકો તથા શિક્ષકો માટે ફ્રી ડેન્ટલ…

અમદાવાદ ખાતે ઈન્ડિયા મલાવી ટ્રેડ કોન્ફરન્સનું આયોજન કરાયું

ઈન્ડિયા આફ્રિકા ટ્રેડ કાઉન્સિલે 23મી સપ્ટેમ્બરે આઇટીસી નર્મદા હોટલ ખાતે ઈન્ડિયા મલાવી ટ્રેડ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં ભારતમાં…

ટ્રી ગણેશા’ના માધ્યમથી ભારતની આવતીકાલને તૈયાર કરે છે ગ્રીનમેન વિરલ દેસાઈ

ગ્રીનમેન તરીકે ઓળખાતા સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની સ્થાપના કરે છે, તેઓ ગણેશ મહોત્સવને ભક્તિના ઉત્સવની…

ટ્રી ગણેશા’ના માધ્યમથી ભારતની આવતીકાલને તૈયાર કરે છે ગ્રીનમેન વિરલ દેસાઈ

ગ્રીનમેન તરીકે ઓળખાતા સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની સ્થાપના કરે છે, તેઓ ગણેશ મહોત્સવને ભક્તિના ઉત્સવની…