પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં…

સુરત ખાતે ખોજા સમાજ દ્વારા ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

સુરત: અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક…

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલે યોજ્યો ઐતહાસિક મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

તા. 18 જાન્યુઆરી ૨૦૨૪, ધરમપુર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ ગુણવત્તાની વ્યાપક તબીબી સારવાર વિના…

રામમંદિરની ઉજવણીના ભાગરૂપે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ૨૧૦૦૦ સીતા અશોકનું વિતરણ થશે

સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ સચીનની સરદાર પટેલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા દ્વારા રામાયણકાળના સીતા અશોક વૃક્ષના વિતરણનું ભવ્ય આયોજન…

ઓરો યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ, ગુરુવાર, 18 જાન્યુઆરી, 2024 ના રોજ યોજાશે.

સુરત, 16,જાન્યુઆરી 2024:  ઓરો યુનિવર્સિટીનો ૧૧ મો દીક્ષાંત સમારોહ, ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે, મુખ્ય અતિથિ ડૉ. કિરણ બેદી, પોંડિચેરી,…

એપેરલ ગ્રૂપની હોમગ્રોન બ્રાન્ડ આર & બી ફેશન અમદાવાદમાં તેનો ત્રીજો ફ્લેગશિપ સ્ટોર શરૂ કરે છે

બ્રાન્ડ ભારતમાં તેના 17મા સ્ટોરની શરૂઆત સાથે તેના રિટેલ ફૂટપ્રિન્ટને વિસ્તૃત કરે છે. અમદાવાદ, જાન્યુઆરી 2024: એપેરલ ગ્રુપ હેઠળની ફેશન…

મોરારી બાપુએ માનસ સાગર કથામાં લક્ષદ્વીપમાં પ્રવાસન વિકસાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું

ભારત, 12 જાન્યુઆરી, 2024: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાત બાદ રાજદ્વારી તોફાન સર્જાયું છે.…

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેમટેકની મુલાકાત લીધી અને ભારતના ટેકનિકલ શિક્ષણ…

સુરત, ગુરુવાર, 11 જાન્યુઆરી 2024: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં હાજરી આપવા માટે ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ…

શ્યામા ચતુર્વેદી અને પંડિત રમાકાન્ત ચતુર્વેદી ના મુખ્ય યજમાન ને શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ…

શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા સફળતા પૂર્વક પૂર્ણ…