ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા
દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને…
યુવા ઉદ્યોગ સાહસિક સ્વપ્નિલ જૈન એ બાળાશ્રમના બાળકો સાથે કરી દિવાળીની ઉજવણી
સુરત. શહેરના યુવા ઉદ્યોગસાહસિક અને અટારા કંપનીના સ્થાપક સ્વપ્નિલ જૈન અને તેમની ટીમે સ્વર્ગીય ઉદ્યોગપતિ અને ભારત રત્ન રતન ટાટાથી પ્રેરિત થઈ આ…
ગેસ અને કબજિયાતની સાઇડ ઇફેક્ટ વગર સારવાર એટલે કોલોન હાઇડ્રોથેરાપી હવે વેસુમાં પણ ઉપલબ્ધ
સુરત. આધુનિક જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસ, કબજિયાત અને એસિડિટીનો શિકાર બને છે. કોઈપણ દવાઓ લીધા વિના અને કોઈપણ આડઅસર વિના આવી…
શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે અત્યાધુનિક ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી વિભાગ શરૂ
સુરત, ઑક્ટોબર 20, 2024 - જાણીતી શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુરતે તેનો ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીનો સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વિભાગ શરૂ કર્યો…
દિવાળીનો વિજય અને પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ…
દિવાળી, પ્રકાશનો આ તહેવાર, બુરાઈ પર સારો અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. આ તે સમય છે જ્યારે સમાજો એકઠા થાય છે અને પરિવાર, આરોગ્ય…
7 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”ની સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
સુરત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ "કાલે લગન છે !?!" એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે.…
ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ પોલ મર્ફીએ ગજેરા ગ્લોબલ સ્કૂલની મુલાકાત લીધી.
સુરત: ૧૪મી ઑક્ટોબરે ગજેરા ગ્લોબલ સ્કૂલમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા આયોજિત એક શૈક્ષણિક મુલાકાત માટે ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ શ્રી પોલ મર્ફીનું…
ISGJ દ્વારા તેના 12માં વાર્ષિક દીક્ષાંત સમારોહના આયોજન સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણી કરાઈ
સુરત, ગુજરાત : ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) દ્વારા 19મી ઓક્ટોબર, 2024 ના રોજ તેમના 12માં વાર્ષિક દીક્ષાંત સમારોહની સુરતની…
રાજકોટમાં 2, 300 કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુળ સદભાવના વૃધ્ધાશ્રમ આકાર…
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી ૧ ડીસેમ્બર પૂ. મોરારિબાપુની 947મી "માનસ સદભાવના રામ કથાનો પ્રારંભ - અનાથ, નિરાધાર,…
યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ સુરતી લજ્જા શાહ
સુરત, 18 ઓક્ટોબર: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ…