સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની “હિરાબા નો ખમકાર” હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ

સુરત. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સુરતના જાણીતા…

AM/NS India દ્વારા પુનરાવૃત્તિશીલતા અને ઓછા કાર્બન ઉત્સર્જનવાળા સ્ટીલ ઉત્પાદનને પ્રોત્સાહન

મુંબઈ/દિલ્હી, નવેમ્બર 10, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ વર્ષ 2024-25 માટેનો ટકાઉ વિકાસ અહેવાલ (Sustainability…

એઆઈ ટેક્નોલોજી આધારિત જ્વેલરી ડિઝાઇનનો યુગ શરૂ: ISGJએ કતારગામમાં નવું GenZ કેમ્પસ શરૂ કર્યું

સુરત. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ)એ…

સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન…

સુરત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન…

બોલીવુડના સ્ટાર્સ વચ્ચે ગુજરાતનો અવાજ : ફિલ્મફેર 2025માં અમદાવાદની પ્રિયા સરૈયાએ બેકસ્ટેજ એન્કર…

અમદાવાદની પ્રતિભાશાળી એન્કર પ્રિયા સરૈયા માટે આ વર્ષ એક સપનાની સાકાર ક્ષણ લઈને આવ્યું છે. 11 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદમાં યોજાયેલા 70મા…

આત્મવિશ્વાસ સાથે મંચને પ્રકાશિત કરાયો: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે દિવાળીની ઉજવણી પ્રતિભા સાથે…

સુરત, 17 ઓક્ટોબર, 2025:દિવાળીના પાવન અવસરે, વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે એક અઠવાડિયા લાંબો ઉત્સવ ઉજવ્યો, જેમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ…

સુરત ખાતે યોજાયો વર્લ્ડનો સૌથી મોટો ફેશન શો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું સ્થાન

સુરત. ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજ રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન શૉએ…

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

ગાંધીનગર, ગુજરાત – ઑક્ટોબર 08, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) આજે પોતાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓએ મેળવેલી પદવીની…

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

સુરત : શરદપૂનમના પાવન અવસરે વેસુ સ્થિત વિજયાલક્ષ્મી હોલમાં પરંપરાગત રાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર હોલને શરદપૂનમની થીમ પર…

ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન

સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન થવાનું છે। આ મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના…