Browsing Tag

gujarat

ફિનો બેંકની મોબાઇલ વાન પહેલ “બેંક ઓન વ્હીલ્સ” ગુજરાતમાં બેંકિંગ, આધાર અને અન્ય નાણાકીય…

ગુજરાત, 10 ડિસેમ્બર, 2024: રાજ્યના આંતરિક વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવા અને બેંકિંગ સેવાઓની સુલભતા વધારવા માટે, ફિનો પેમેન્ટ્સ બેંક "બેંક…

ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે

સુરત. ઓરો યુનિવર્સિટી દ્વારા 12મા પદવીદાન સમારોહનું આયોજન શુક્રવાર, 06મી ડિસેમ્બર 2024ના રોજ સાંજે 4:45 કલાકે કરવામાં આવ્યું છે. શ્રી…

રાજકોટમાં 2, 300 કરોડનાં ખર્ચે 5000 વડીલો માટેનું વિશ્વનું સૌથી મોટું, નિશુળ સદભાવના વૃધ્ધાશ્રમ આકાર…

સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી ૧ ડીસેમ્બર પૂ. મોરારિબાપુની 947મી "માનસ સદભાવના રામ કથાનો પ્રારંભ - અનાથ, નિરાધાર,…

ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

સુરત: શહેરની ખ્યાતનામ ફેશન અને ઇન્ટરિયર ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈ એફ ડી દ્વારા ડિપ્લોમાનો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર 75…

55 કાંકરી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી સુરતમાં પ્રિન્સેસ ઓફ સેબોર્ગા (ઈટલી) દ્વારા લોન્ચ કરવામાં આવી

સુરત. ડાયમંડ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ સુરતમાં 6ઠ્ઠી ઓક્ટોબરે સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટો દ્વારા 55 કાંકરી લેબગ્રોન ડાયમંડ…

ગ્લોબલ પૉપ સ્ટાર પૂર્વા મંત્રી અંકલેશ્વર નવરાત્રિમાં ગરબા અને બોલિવૂડ હિટ્સ સાથે ધૂમ મચાવશે

આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પોપસ્ટાર, ગાયક અને ગીતકાર, પૂર્વા મંત્રી આ વર્ષે નવરાત્રિમાં ગુજરાત ખાતે અંકલેશ્વરમાં યોજાઇ રહેલા ભારતના મોટા…

સૌરાષ્ટ્ર કચ્છની વડાલીયાં ફૂડસ નું રાજકોટ અમદાવાદ અને બરોડા બાદ સૂરત માં ધમાકેદાર…

સુરત: છેલ્લા એક દાયકાથી નમકીન,ફ્રાઇમ્સ,વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની…

સુરતમાં 24 થી 26 ઓગસ્ટ દરમિયાન “JITO નેશનલ યુથ કોન્ક્લેવ (NYC) 2024” નું ભવ્ય આયોજન

ત્રણ દિવસીય ઈવેન્ટમાં નવી નવીનતાઓ, ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરતા 200+ સ્ટોલ દર્શાવવામાં આવશે અને બિઝનેસ લીડર્સ સાથે ઇન્ટરેક્ટિવ સત્રો પણ…

સંગીથા મોબાઈલ ગુજરાતના અમદાવાદમાં 20 નવા સ્ટોર્સ શરૂ કરશે

છેલ્લા 49 વર્ષથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પોંડિચેરી અને ગોવામાં ગ્રાહકોના હૃદયમાં ગુંજતા નામ સંગીથા મોબાઈલ્સે હવે ગુજરાતના…

મોરારી બાપુએ મોરબી રામકથાનું સમાપન કર્યું, હૃદયમાં સકારાત્મક પરિવર્તનને પ્રકાશિત કર્યું

તલગાજરડા (ગુજરાત) , 10 ઓક્ટોબર: ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શ્રદ્ધાંજલિ સંદર્ભે  પૂજ્ય મોરારીબાપુની કથાએ ગઈકાલે મોરબી…