Kuche7: સુરતમાં તેના સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચન સાથે ઉત્તેજના અને વિશિષ્ટતા લાવે છે

Kuche7 સ્ટેનલેસ સ્ટીલ મોડ્યુલર કિચનની દુનિયામાં જાણીતી બ્રાન્ડ છે. કંપનીએ હમણાં જ તેના નવા સાહસની જાહેરાત કરી છે, જે તેની સેવાઓ સુરત,…

મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં  ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના…

હરિયાળી ક્રાંતિના પ્રણેતા સ્વામીનાથનને એસઆરકેના પાંચ હજાર કર્મચારીઓએ પાઠવી શ્રધ્ધાંજલિ

Srk પરિવારના મોભી ગોવિંદ ધોળકિયાએ સંતોકબા માનવ રત્ન એવોર્ડ સમયે સ્વામીનાથન સાથે પસાર કરેલા સમયની યાદો વાગોળી સુરત: ઘઉં અને ચોખાના…

ટ્રી ગણેશા’ના માધ્યમથી ભારતની આવતીકાલને તૈયાર કરે છે ગ્રીનમેન વિરલ દેસાઈ

ગ્રીનમેન તરીકે ઓળખાતા સુરતના પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની સ્થાપના કરે છે, તેઓ ગણેશ મહોત્સવને ભક્તિના ઉત્સવની…

પનઘટ તેના ભવ્ય સ્ટોર ઓપનિંગ સાથે સુરતમાં તેનો સમૃદ્ધ વારસો અને ઉત્કૃષ્ટ ફેશન લાવે છે

પનઘટનો સુરત સ્ટોર: ભારતીય એથનિક લાલિત્ય ધરાવતો 18,000 ચો. ફૂટમાં પથરાયેલો ભવ્ય સ્ટોર સુરત (ગુજરાત) , 18 સપ્ટેમ્બર: ઉત્કૃષ્ટ ભારતીય એથનિક…

એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની મીરાં વાસને ઇન્ડિયા બુક ઓફ રેકર્ડઝમાં સ્થાન હાંસલ કર્યું

પાંચ વર્ષની વિદ્યાર્થીનીએ 12 ટેકનિકોનો ઉપયોગ કરીને 50 આર્ટવર્ક બનાવીને મહત્તમ સંખ્યામાં પેઇન્ટિંગ ટેકનિકનો રેકોર્ડ બનાવ્યો સુરત,…

16મો રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા એક્સપોનો પ્રીવ્યુ આગામી ફ્લેગશિપ ઈવેન્ટ માટે તીવ્ર ઉત્સુકતા જગાવે છે

નિષ્ણાતોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા ભારતમાં ઈન્ફોર્મા માર્કેટ્સ દ્વારા સુરતમાં પ્રીવ્યુ દરમિયાન સોલાર એનર્જી, વિંડ એનર્જી, બાયો- એનર્જી,…

પૂજ્ય મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવા ભારતી સંસ્થાને ૨૫ લાખ અર્પણ

છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાન અને માલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે સેંકડો…

સી.બી.પટેલ ક્રિકેટ એન્ડ ફૂટબોલ એકેડમી દ્વારા આયોજીત ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું…

મહિલા કેટેગરીમાં સિસ્ટમ સ્ક્વાડ અને પુરુષ કેટેગરીમાં લીજન્ડ્સ ટીમ બની વિજેતા સુરત:  સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ  એકેડેમી દ્વારા  22…

ગ્રીનમેન વિરલ દેસાઈના પુસ્તક ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈમાં વિમોચન

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ, પર્યાવરણવાદી અને લેખક વિરલ દેસાઈના પુસ્તક ‘અર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું મુંબઈ ખાતે વિમોચન યોજવામાં આવ્યું…