Monthly Archives

January 2024

શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “શીશ સાયક્લોથોન 2024”નું મેયર દક્ષેશ માવાણીએ કર્યું ફ્લેગ ઓફ

આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને…

તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ સ્ટોરને લોન્ચ કર્યો

તનિષ્કનો સી જી રોડ, અમદાવાદ ખાતે નો ગ્રાન્ડ સ્ટોર તનિષ્કે અમદાવાદ સી જી રોડ ખાતે તેના ગ્રાન્ડ સ્ટોરને ફરીથી લોન્ચ કરી ગુજરાતમાં તેની…

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છે

બરાબર એક વર્ષ પહેલાં તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ…

પે તમાશા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે

પે તમાશા એ એક હબ છે જે ફિલ્મ નિર્માતાઓને રોકાણકારો સાથે જોડે છે અને ફિલ્મ ફંડિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રોડક્શન હાઉસિસ, OTT…

યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીએ સે નો ટુ ડ્રગના સંદેશા સાથે અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન

ડ્રગના વ્યસનથી યુવાઓને બચાવવા સતત દસ વર્ષથી યુથ નેશન કરી રહ્યું છે આયોજન સુરત. સમાજ અને ખાસ કરીને યુવાધનને ડ્રગના વ્યસનથી દૂર રાખવા માટે…

51 વર્ષીય મહિલાની અંડાશયની મોટી ગાંઠનું સફળ ઓપરેશન

એક 51 વર્ષીય મહિલા દર્દીના પેટમાં કદમા વધારો જણાતા તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. નિદાન કરાવતા તેમને અંડાશયમાં 30×25…

હાથ અને પગમાં લકવો થઈ ગયેલ દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સે એક જ મહિનામાં ચાલતા કર્યા

મોરબી ખાતે રહેતા 18 વર્ષના એક યુવાનને બાઇક ઉપરથી પડી જતા ડોકના 7 માં મણકા માં ફ્રેક્ચર થઇ ગયુ હતુ રાજકોટ, જાન્યુઆરી, 2024 : પથારીવશ થઈ…

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર

30 દિવસમાં ઘર ખરીદનારને એક વર્ષ ઈએમઆઈ અને જીએસટી ચુકવવામાંથી મળશે મુક્તિ સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે…

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં…

સુરત ખાતે ખોજા સમાજ દ્વારા ભગવાન શ્રીરામની કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત

સુરત: અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક…